સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
ગુજરાત સરકાર
માનનીય મુખ્યમંત્રીશ્રી ગુજરાત સરકારના વરદ હસ્તે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના ૯ નિગમો દ્વારા ૬૩૮૩ લાભાર્થીઓને રૂ.૯૨.૧૫ કરોડના ધિરાણ ચૂકવણીનો કાર્યક્રમ